Jai Maharaj

Jai Maharaj
Dev Diwali

Welcome to our website of "BePositive Foundation" Nadiad

The Be Positive Foundation of Nadiad is one of the unique gatherings in Nadiad, devoted to ideal fellowship through service. It was founded with Jai Maharaj's Blessings...Estd: 27-Nov-2004.

The members meet everyday 6.30 A.M. at the Nadiad education society ground, the very place where the founder had their first gettogether. The president of the club,Mr. Pinakin Amin among the other 14 founder members started the club.

Ones our president told us quote “Its amazing what one seed can grow”. The membership of the club has grown from 14 in year 2004 to around 70 members today. The unique single classification concept of Be Positive Foundation allows a membership compromising a high performance cross
section of Nadiad.


Business and professional persons all accomplishes in their own field, ranging from Sportsman to Builders, Financers and merchandiser to communicators. Fellowship based on fascinating diversity of interest in business expertise of its members.

WelCome,..............Now visit us regullarly for latest updates,articals, photos etc

હવે મન ભરીને માણો ગુજરાતી સાહિત્ય ! www.bpositivenadiad.com પર મુકાયેલા લેખો અહીં આપવામાં આવી છે. જે તે લેખ પર કલીક કરીને આપ તેને સરળતાથી ખોલી શકો છો.

www.bpositivenadiad.com પર આપનું સ્વાગત છે. હવે આપની પાસે છે નવા લે-આઉટમાં/નવા સ્વરૂપે. હંમેશાની જેમ આપ અમને આપના સુચનો અને આપની કૃતિ મોકલતા રહેશો. આ માટે મારો આ સરનામે સંપર્ક કરો : northpole77@yahoo.com

આપનું સ્વાગત છે !

અનુક્રમણિકા ...

Friday, March 13, 2009

Morning Movements !!



MASTER SUNNY [vasant] KRISTI ...i can spell ..C R I C K E T .. heheh

patel..bhiko..vipul..umesh..muno..hito..& tea!

PATEL-BHIKO-VIPUL

Group Photo, 1st General Meeting 01 March 2009


Group Photo, 1st General Meeting 01 March 2009

Dr Bhadresh is their from USA

UNITED WE STAND!

1st General Meeting





કેટલીક વ્યક્તિઓએ ચોકસાઈને જીવનમાં વણી લીધી હોય છે.
ચોક્કસ સમયે ઊઠવું, ચોક્કસ સમયે જમવું, ચોક્કસ સમયે નોકરી-ધંધાના સ્થળે જવું
કે પછી ચોક્કસ પ્રકારના લોકો સાથે વ્યવહાર કરવો.


Thursday, March 12, 2009

કોઈ પણ હાલતમાં પોતાની શક્તિ પર અભિમાન ન કરવું,
કારણ કે બહુરૂપી આકાશ હર ક્ષણે હજારો રંગ બદલે છે.

Friday, March 6, 2009

PINAKIN AMIN

All club members are
informed to join
1st GENRAL MEETING
to be held on Sunday 8thMar09
at 7.00am at Ground

for Group Photo come in club
T-SHIRT

Tuesday, February 24, 2009

Team India in NEW BLUE ...






પરમ તત્વ સમીપે જતાં માણસે પોતાના દુ:ખ અને સુખ, આનંદ અને પીડા, પ્રેમ અને દ્વેષ બધું જ કોઈ અદષ્ટ ખીંટી પર લટકાવતા જવાનું છે. ખીંટી માણસને કેટલો નરવો બનાવે છે ! આખા જીવન દરમિયાન મનુષ્ય ખીંટી પર રોજબરોજ કેટકેટલું લટકાવતો રહે છે અને છેવટે પોતેય ખીંટીએ લટકી જાય છે, તસવીર બની.

Saturday, February 7, 2009

વાસ્તુ દોષ દૂર કરો


આપણા જીવનમાં વાસ્તુનું મહત્વ ખુબ જ જરૂરી છે. આ વિષયમાં જ્ઞાન અતિઆવશ્યક છે. વાસ્તુ દોષથી વ્યક્તિના જીવનમાં ખુબ જ સંકટ આવે છે. આ સમસ્યાઓ ઘરની સુખ-શાંતિ પર પ્રભાવ નાખે છે. તમે નિમ્ન વ્યવસાય સ્થળ તથા નિવાસમાં પરિવર્તન કરીને લાભ ઉપાડી શકો છો.


* શયન કક્ષમાં એઠા વાસણ રાખવાથી ઘરની મહિલાના સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે તથા પરિવારમાં ક્લેશ પણ થાય છે.

* શયન કક્ષમાં પાણી અથવા ભારે વસ્તુ ન રાખો.

* શયન કક્ષમાં ગંદા વ્યસન કરવાથી આપની પ્રગતિમાં વિધ્નો આવશે.

* સીડી નીચે બેસીને કોઈ પણ કાર્ય ન કરો.

* કોઈ પણ દ્રાર પર અવરોધ ન હોવો જોઈએ.

* પ્રવેશ દ્વાર તરફ પગ રાખીને સુવુ ન જોઈએ. લક્ષ્મીનું અપમાન થાય છે.

* કોર્ટ કેસની ફાઈલ મંદિરમાં રાખવાથી કેસ જીતવામાં મદદ મળે છે.

* સ્વર્ગવાસી વૃદ્ધોની તસ્વીર હમેશા દક્ષિણ દિશામાં જ લગાડવી જોઈએ. ઘરમાં ઘડિયાળના સેલ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ કારણ કે, તેના ધીરે થવાથી ગૃહસ્વામીનું ભાગ્ય પણ ધીરે ચાલશે.

* પલંગ ક્યારેય પણ દીવાલ સાથે મેળવીને ન રાખો. તેનાથી પતિ-પત્નિમાં ઝગડો થાય છે.

* કોઈ પણ ભવ્બનનું ત્રણ માર્ગો પર હોવું અશુભ હોય છે. આ દોષ માટે ચારેય દીવાલો પર અરીસો હોવો જોઈએ.

* જો કોઈ લાંબા સમયથી બીમાર હોય તો નૈઋત્ય કોણ (દક્ષિણ-પશ્ચિમ કા કોના) માં સુવુ જોઈએ. ઈશાત કોણમાં ઠંડુ પાણી રાખવાથી વ્યક્તિ ખુબ જ જલ્દી સ્વસ્થ થઈ જાય છે.

* ઘરના મુખ્ય દ્વાર પર કાળા ઘોડાની નાળ, દુર્ગા યંત્ર, ત્રિશક્તિ, અંદર અને બહારની તરફ ગણપતિ અને દક્ષિણમુખી દ્રાર પર હનુમાનજીની તસ્વીર અથવા ભૈરવ યંત્ર લગાડીને લાભ લઈ શકાય છે. તેને લગાડવાથી ઉપરી હવાથી બચી શકાય છે.

* દવા હમેશા ઈશાન કોણમાં રાખવી જોઈએ. દવા લેતી વેળાએ મુખ પણ આ કોણમાં રાખવું જોઈએ તેનાથી દવા જલ્દી અસર કરે છે અને રોગી જલ્દી સ્વસ્થ થઈ જાય છે.

* જો કોઈ ભવન એસ વળાંક પર છે તો તે શુભ છે.

Friday, January 23, 2009

Jai Hind

સારા માણસો મજાકમાં જે બોલે છે,
તે પથ્થરમાં લખેલા અક્ષર સમાન છે,
પણ ખરાબ માણસ સોગંધ ખાઈને જે બોલે છે
તે પાણીમાં લખેલા અક્ષર સમાન છે.

Thursday, January 22, 2009

Thursday, December 25, 2008

NILESH MODI


www.nileshmodinadiad.blogspot.com

Friday, December 5, 2008

UNITED WE STAND

આ જગત ધીમી ઉત્ક્રાંતિ છે. તેમાં માનવી પશુ-ચેતનામાંથી બહાર આવેલો છે પરંતુ તે પૂરેપૂરો બહાર નીકળી શક્યો નથી. હજુ તેનામાં અંધકારમાંથી પ્રકાશ આવ્યો નથી. આપણું સાચું કાર્ય પ્રભુનો સાક્ષાત્કાર અને પ્રકૃતિનું રૂપાંતર કરવાનું છે. – શ્રી અરવિંદ






સંસારને જાણવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે તમે તમારી જાત ને જાણી લો – સ્વામી રામતીર્થ

Friday, November 28, 2008

Ranji Trophy "After Nilesh now Vishwajit Solanki -Both BPositive Memembers Nadiad


Ranji Trophy
"After Nilesh now
Vishwajit Solanki -on board
Both BPositive Memembers
Nadiad


Keep it up Boys!

Monday, November 17, 2008

Day Night Cricket tournament Opening

Welcome - Yusuf Pathan at Nadiad

નવું નવું, નવ દિવસ પછી તો ..



‘મારા બાપા ખરું કહેતા હતા’ એવું માણસને જ્ઞાન થાય છે ત્યાં સુધીમાં તો એનો દીકરો એવું વિચારતો થઈ ગયો હોય છે કે ‘મારા બાપા ખોટા છે.’ – ચાર્લ્સ વર્ડઝવર્થ

Katputli

જીવનમાં ગૂંચ પડે તો ઉકેલજો, તોડશો નહિ. તૂટેલું સંધાય છે, પણ ગાંઠ રહી જાય છે.

જીવનમાં ગૂંચ પડે તો ઉકેલજો, તોડશો નહિ. તૂટેલું સંધાય છે, પણ ગાંઠ રહી જાય છે.
– રવિશંકર મહારાજ

આવજો……

હવે તમારી આંખોના ખૂણા ન ભીંજાય તો જ નવાઈ !

બસ ! હવે આપની રજા લઉં. ઉતાવળમાં સાઈટમાં કોઈ જોડણીની ભૂલો રહી ગઈ હોય તો ક્ષમા ચાહું છું. આપના સુચનો અને પત્રો અને ઈ-મેઈલની પ્રતિક્ષા કરતો રહીશ અને આપને જરૂરથી જવાબ આપીશ. આપને આપના લેખો મોકલવા મારું સહર્ષ આમંત્રણ છે.

આવજો……

કલ્પેશ

www.bpositivenadiad.com

Website:concept, design, photography, videos, words & much more by Kalpesh Patel

northpole77@gmail.com