Friday, January 23, 2009

Jai Hind

સારા માણસો મજાકમાં જે બોલે છે,
તે પથ્થરમાં લખેલા અક્ષર સમાન છે,
પણ ખરાબ માણસ સોગંધ ખાઈને જે બોલે છે
તે પાણીમાં લખેલા અક્ષર સમાન છે.